જામનગર ખાતે ‘લાભ ગ્રુપ’ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો

જામનગર, સમગ્ર દેશ માં હાલ લોકડાઉન છે. ત્યારે આ લોકડાઉન માં લોકો ને મુશ્કેલીઓ નો સામનો કરવો પડીરહ્યો છે. ત્યારે જે લોકો ગંભીર બિમારીથી પીડાતા હોય છે તેવા પીડિત લોકો માટે જામનગરનું સેવાકીય લાભ ગ્રુપ અને ખોડીયાર ગરબી મંડળ દ્વારા હાલ કોરોના જેવી મહામારીના સમયે જી.જી. હોસ્પિટલમાં રક્તની જરૂરિયાત અનુલક્ષીને તા. ૨૯-૦૫-૨૦૨૦ને શુક્રવારના સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન જામનગર મા મુરલીધર નગર શેરી નંબર 3 ખોડીયાર ગરબી મંડળ કોમન પ્લોટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જામનગર ના લાભ ગ્રુપ ની પ્રેરણાથી કલ્પેશ ભાઈ સાવલિયા,શૈલેષભાઈ સંઘાણી,સાગરભાઇ સંઘાણી … Continue reading જામનગર ખાતે ‘લાભ ગ્રુપ’ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો